મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની સેવાઓમાં વર્ગ-૩-૪માં ફરજ બજાવતા કર્મયોગીઓને હાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા વેતનમાનમાં માસિક રૂ. ર૬૦૦થી ૩૭૦૦ સુધીનો માતબર વધારો જાહેર કર્યો છે. આ પગાર વધારો તા.૧ ઓકટોબર-ર૦૧૪ થી અમલી બનાવાયો છે.
શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સેવામાં કર્તવ્યરત આ કર્મયોગીઓને નૂતનવર્ષ ભેટ આપતાં આ કર્મયોગીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે...
Download Official Page ( MS Word file)
શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સેવામાં કર્તવ્યરત આ કર્મયોગીઓને નૂતનવર્ષ ભેટ આપતાં આ કર્મયોગીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે...
Download Official Page ( MS Word file)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો